Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એકટ્રેસએ સલમાનને કુંવારા પિતા બનવાની સલાહ આપી

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (00:07 IST)
સલમાન ખાનને તેમના શુભ ચિંતક કહી કહીને થાકી ગયા છે કે લગ્ન કરી લો, પણ સલમાન મુસ્કુરાવીને સલાહને હવામાં ઉડાવી દે છે. એ લગ્ન ક્યારે કરશે આ તો એ પોતે નહી જાણતા પણ રોમાંસની બાબતમાં એ આગળ રહે છે. 
 
હવે બૉલીવુડમાં આ માનવું લાગ્યું છે કે એ કુંવારા જ રહેશે લગ્ન નહી કરીશ . પણ બાળકોના પ્રત્યે તેમનો પ્રેમ કાયમ છે. હમેશા એ  બાળકો ને લાડ કરતા ફોટા સોશલ મીડિયા પર શેયર કરતા રહે છે. બાળકોના પ્રત્યે આ પ્રેમ જોતા એક એક્ટેસએ સલાહ આપી છે કે તેણે તો કુંવારા પિતા બની જવું જોઈએ.. આ  છે એક્ટ્રેસ  
તે એક્ટ્રેસ કોઈ બીજું નહી પણ સલમાનની સારી મિત્ર રાની મુખર્જી છે. સલમાનના  શો દસના દમમાં અત્યારે રાની મુખર્જી પહોંચી. રાણી એ કીધું કે સલમાનને લગ્ન કર્યા વગર પાપા બની જવું જોઈ કારણકે એ લગ્ન તો નહી કરી રહ્યા છે. 
 
બૉલીવુડમાં કરણ જોહર, તુષાર કપૂર આઈવીએફ તકનીકથી પાપ બની ગયા છે. અને તેણે લગ્ન પણ નહી કર્યા છે. આ સલાહ રાનીએ આપી છે.
 
 સલમાનને છોકરીઓથી વાત કરવા નથી આવતી 
 
દસ કા દમ શોના ફિનાલેમાં રાનીની સાથે શાહરૂખ પણ આવ્યા. તેને સલમાનની ક્લાસ લઈ લીધી. શાહરૂખએ કહ્યું કે સલમાન  છોકરીઓથી વાત કરવા નથી આવતી . તેના પર સલમાન કીધું કે મે તો સારી રીતે વાત કરું છું. 
 
આ શોમાં ત્રણે જમીને મસ્તી કરી આ એપિસોડ જોવા લાયક બની ગયું છે. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments