કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે છે. ગૂંચવણો વધશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો. વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું. સુખદ સંદેશાની પ્રાપ્તિથી ઉત્સાહમાં વૃદ્ધિનો યોગ છે. ઘણાં દિવસોથી મોકૂફ કામ આજે પૂરા થવાની શક્યતા છે. અન આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.
રાશિચક્રના અનુમાનો