Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ પૂજનના પ્રાચીન નિયમ, પાલન કરશો તો જ ગણપતિ થશે પ્રસન્ન

Webdunia
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (14:21 IST)
ગણપતિજીને દુર્વા વધુ પ્રિય છે. તેથી સફેદ કે લીલો દુર્વા જ ચઢાવવો જોઈએ  દુર્વાની એક ફણગામાં 3 કે 5 પત્તા હોવા જોઈએ 



તુલસીને છોડીને બાકી બધા પત્ર-પુષ્પ ગણેશજીને પ્રિય છે. તેથી ધ્યાન રાખો કે તુલસીના પાન (તુલસીપત્ર) ગણેશ પૂજામાં વાપરવામાં ન આવે. 
 
પદ્મપુરાણ, અચાર રત્નમાં લખ્યુ છે કે ન તુલસ્યા ગણાધિપમ અર્થાત તુલસીથી ગણેશજીની પૂજા ક્યારેય ન કરવામાં આવે.  કાર્તિક મહાત્મયમાં પણ કહ્યુ છે કે ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દુર્વાયા. અર્થાત ગણેશજીને તુલસી પત્ર અને દુર્ગાજીની દૂબથી પૂજા ન કરો 
 
આ ઉપરાંત ગણેશ પૂજનમાં ગણેશજીની એક જ પરિક્રમા કરવાનુ વિધાન છે. જો કે અનેક પંડિત ગણેશજીની ત્રણ પરિક્રમાને પણ યોગ્ય માને છે. 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments