Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 સપ્ટેમ્બરે થશે શ્રી ગણેશ સ્થાપના, જાણો શુભ સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત

13 સપ્ટેમ્બરે  થશે શ્રી ગણેશ સ્થાપના, જાણો શુભ સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (00:48 IST)
13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.

પૂજા મુહુર્તનો વીડિયો જોવા ક્લિક કરો
 
આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
આ વર્ષે ગણેશ ચતુર્થીનો આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
ગણેશ ચતુર્થી પૂજાના સૌથી ઉત્તમ શુભ મૂહૂર્ત 
 
ગણેશ ચતુર્થી 13 સેપ્ટેમ્બર 2018 ગુરૂવારે છે. 
 
11:03 થી  13:30 સુધી એટલે કે બપોરે 11 વાગીને  3 મિનિટ થી લઈને 1 વાગીને 30 મિનિટ સુધી શ્રી ગણેશની પ્રતિમાનો સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે. 
 
23 સેપ્ટેમબર  2018, રવિવારને અનંત ચતુર્દશી છે જે દિવસે ગણેશ વિસર્જન થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રી ગણેશ આરતી - જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા