Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારશે આ ટિપ્સ

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (15:50 IST)
કોઈપણ પરિવારની ઉન્નતિ અને ખુશહાલી માટે પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ તાલમેલ વિશ્વાસનુ હોવુ ખૂબ જ જરૂરી છે.  જો કોઈ કારણોસર દાંપત્યજીવનમાં તાલમેલ ન બેસી રહ્યો હોય કે પછી પતિ પત્ની વચ્ચે અંતર આવી રહ્યુ છે તો વાસ્તુમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયો અપનાવીને તમારા જીવનને ખુશહાલ બનાવી શકો છો.  આવો જાણીએ આ ઉપાયો વિશે... 
 
જો પતિ પોતાના હાથમાં પીળી બંગડીઓ પહેરો તો દાંપત્ય જીવનમાં પ્રેમ કાયમ રહે છે.  પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધની મજબૂતી માટે બેડરૂમની દિવાલોનો રંગ ગુલાબી કે હલવો પીળો હોય્તો સારુ છે.  પત્નીએ પતિના ડાબી બાજુ સુવું જોઈએ.  તેનાથી દાંમ્પત્યજીવનમાં સંતુલન કાયમ રહે છે.  બેડરૂમમાં ક્યારેય પણ ધર્મ સાથે જોડાયેલ તસ્વીર ન  મુકો.   આવુ કરવાથી વિવાદ ઉત્પન્ન થવા માંડે છે. 
 
જળ સાથે જોડાયેલ વસ્તુઓને ક્યારેય પણ બેડરૂમમાં ન મુકો.  બેડરૂમમાં અરીસો પણ ન હોવો જોઈએ.  બેડરૂમમાં ક્યારેય નશીલા પદાર્થ, ઝાડુ, તેલનો ડબ્બો, કઢાઈ, ચીમટો, ટોપલી જેવો સામાન ન મુકવો જોઈએ. મહિલા જો દાન કરે તો દાન સામગ્રીમાં લાલ સિંદૂર સાથે અત્તરની શીશી, ચણાની દાળ અને કેસર જરૂર મુકો. રોજ કોઈ વડીલ સ્ત્રીનો આશીર્વાદ  જરૂર પ્રાપ્ત કરો.  ઘરમાં જ્યારે પણ કોઈ ખાવાની વસ્તુ આવે તો પહેલા ભગવાનના ચરણોમાં અર્પિત કરો. 
 

સંબંધિત સમાચાર

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments