Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે આ વાસ્તુદોષ

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (10:00 IST)
વધારે લોકોની શિકાયત રહે છે એની પાસે પૈસા ટકતું નથી , ઘણા લોકો સાથે એવી પ્રોબ્લેમ રહે છે કે એના ઘરે  પૈસા આવે તો છે પણ એ કેવી રીતે ખર્ચ થઈ જાય છે એ સમઝાતું નથી. જો તમારી સાથે પણ એવી રીતે થઈ રહ્યા છે તો  આ વાસ્તુદોષના તમે શિકાર તો નહી થઈ રહ્યા છો. આ 5 ઉપાય તમે વાસ્તુની પ્રોબ્લેમથી બચાવી શકે છે. 
ઘરના નળથી પાણીના ટપકવું વાસ્તુશાસ્ત્ર મુજબ ખરાબ ગણાય છે આ કહેવાય છે કે જેમ નળથી પાણી ધીમે ધીમે પડે છે આમ ઘરથી પૈસાની બર્બાદી થાય છે. 
 
* વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરથી પાણીની નિકાસી પણ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે ઘરમાં પાણીની નિકાસી ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં આર્થિક નજરેથી શુભ હોય છે. 
* ઘરમાં તૂટેલા સામાન અને કૂડા ના રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નેગેટિવ હોય છે અને આથી ઘરમાં પૈસાની બર્બાદી થાય છે. 
* તમે જે અલમારીમાં પૈસા રાખો છો એને મુખ ઉત્તર દિશાની તરફ રહે. 
* બેડરૂમના ગેટની સામેની દીવાલના જમણા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવો . વાસ્તુ મુજબ આ સ્થાન સંપત્તિના ક્ષેત્ર હોય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments