Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈસરો ચીફ સોમનાથ કેન્સર પોઝિટિવ

s somnath isro chief
, સોમવાર, 4 માર્ચ 2024 (15:58 IST)
ISRO Chief Somnath:  ઈસરો ચીફ સોમનાથને છે કેંસર આદિત્ય L-1 ની લાંચિગના દિવસે થયુ હતુ ડાયગ્લોઝ 
 


-આદિત્ય L 1ની લાંચિંગના દિવસે 
-કેંસર ડિટેક્ટ થયુ હતુ
-ઈસરો ચીફ સોમનાથને કેંસર થવાની વાત સામે આવી
 
 
ISRO Chief Somnath:- મોટા સમાચાર છે કે ઈસરોના ચીફ સોમનાથને કેંસર છે. આદિત્ય L 1ની લાંચિંગના દિવસે  તેણે કેંસર ડિટેક્ટ થયુ હતુ પણ આજે તેનો ખુલાસો થયુ છે કે ગયા સેપ્ટેમ્વર 2 ને આદિત્ય L 1 લાંચ કરાયો હતો . આશરે 5 મહીના પછી ઈસરો ચીફ સોમનાથને કેંસર થવાની વાત સામે આવી છે. 

પરંતુ તેને આદિત્ય મિશનના દિવસે જ ખબર પડી. જેના કારણે તે અને તેનો પરિવાર બંને પરેશાન થઈ ગયા હતા. ઈસરોના તમામ વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી ખૂબ જ દુઃખી થયા હતા.આવી પડકારજનક પરિસ્થિતિમાં તેઓએ પોતાની જાત પર નિયંત્રણ રાખ્યું અને વૈજ્ઞાનિકોને સાંત્વના આપી. લોન્ચ કર્યા પછી તેણે તેના પેટનું સ્કેન કરાવ્યું.
 
આ પછી તે ચેન્નાઈ ગયો જ્યાં ડોક્ટરોએ કેન્સરની પુષ્ટિ કરી. તેણે કીમોથેરાપી અને સર્જરી કરાવી. આ બધામાંથી તે વિજયી બનીને બહાર આવ્યો છે. હાલમાં દવાઓ લેવામાં આવી રહી છે. તેમણે પરિવાર અને વૈજ્ઞાનિકોના સમર્થન માટે આભાર માન્યો છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2024 માં BJPનુ નવુ સ્લોગન હશે મોદી કા પરિવાર, અમિત શાહ સહિત અનેક નેતાઓએ બદલ્યુ X બાયો