Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર, ત્રણ ટિપ્સ આરોગ્ય માટે

Webdunia
ગુરુવાર, 12 જુલાઈ 2018 (00:45 IST)
* સવારે ઉઠતા (કાગાસન)માં બેસીને બે થી પાંચ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વગર કુલ્લા કરી હોંઠ લગાવીને ધીમે-ધીમે પીવું જોઈએ. આવું કરવાથી મુખના અંદરની લાર વધારેથે એ વધારે પેટમાં જાય છે જે પાચન તંત્ર માટે ઉત્તમ કાર્ય કરતા સરળતા આપે છે. 
ALSO READ: છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા
*આ પછી શૌચ જાઓ. પછી દાતણ વગેરે કરીને ફરવું જોઈએ. સવારે ફરવા અને આથી તાજી હવા માટે કહ્યું છે કે સૌ દવાના મુકાબલો કરવાની શક્તિ એક તાજી હવામાં હોય છે. દરરોજ ત્રણ કિલોમીટર  ફરવાના નિયમ હોવા જોઈએ. જેમાં એક કિલોમીટર દોડવાના પ્રાવધાન હોય તો શરીરના અંગ પ્રત્યંગ એટલે કે શરીરની આંતરિક અને બાહ્ય ચલનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. 
ALSO READ: વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા
* સ્નાન-ધ્યાન પછી સવારના ભોજન 11 વાગ્યે સુધી જરૂર થઈ જવું જોઈએ. ભોજન  તનાવ રહિત હોય અને ધીમે-ધીમે ખાવું જોઈએ. સાંજના ભોજન સૂર્યાસ્ત  પહેલા કરવાના નિયમ હોવા જોઈએ. જ્યાં સુધી હોય રાતના 10 વાગ્યા સુધી સૂઈ જવું જોઈએ.જેથી બીજી સવારે જલ્દી ઉઠી શકાય. જો કોઈ એ દિનચર્યાને પંદર દિવસ ધારી લે તો એના લાભ એને પ્રત્યક્ષ જોવાશે. પછી વરસાદમાં છાતા લઈને અને ઠંડમાંસ સ્વેટર પહેરીને પણ જવું પડી જાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments