Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસો માસમાં આ નિયમોનું પાલન કરો

આસો માસમાં આ નિયમોનું પાલન કરો
, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (06:19 IST)
સનાતન ધર્મમાં અશ્વિન મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનાને ધર્મની દ્રષ્ટિથી વિશેષ માનવામાં આવે છે. આ વસ્તુઓ ટાળવી જોઈએ-
 
 
આસો માસમાં કોઈએ તીર્થ યાત્રા કે શુભ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ જેમ કે લગ્ન, ગૃહસ્થાન અથવા જમીનની ખરીદી વગેરે.
 

આસો માસમાં દૂધ, રીંગણ, મૂળા, મસૂર, ચણા વગેરેનું સેવન ન કરવું જોઈએ. 
- આસો માસમાં આ વસ્તુઓનું સેવન વર્જિત હોવાનું કહેવાય છે
- આસો માસમાં માંસાહારી, દારૂ, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું. નહિ તો પૂર્વજો ગુસ્સે થશે અને તમારે પણ માતા દુર્ગાની નારાજગીનો સામનો કરવો પડશે.
 
-આશ્વિન મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરો.
 
-આશ્વિન મહિનામાં કોઈની સાથે દુશ્મની ન રાખવી. કે કોઈની સાથે દુર્વ્યવહાર કે છેતરપિંડી કરવી નહીં.
 
- આ મહિનામાં દાન-પુણ્ય કરો. આના વિના પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન