Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ

Anant Chaturdashi 2023
, સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (15:40 IST)
Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ, વ્યક્તિને અનંત સુખ મળે છે.
 
એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ સમાપ્ત થાય છે અને વ્યક્તિને અનંત સુખ મળે છે.
 
આ વર્ષે અનંત ચતુર્દશીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે 28 સપ્ટેમ્બર ગુરુવારે ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે.
 
રક્ષા સૂત્રના ફાયદાઃ અનંત ચતુર્દશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
 
અનંત ચતુર્દશીના દિવસે પૂજા કર્યા પછી હાથ પર બાંધવામાં આવતા અનંત સૂત્રમાં ચૌદ ગાંઠ હોય છે. આ સૂત્ર પ્રથમ ભગવાન (ભગવાનને ભોગ સ્વરૂપ  ) બાંધવામાં આવે છે. .
 
ત્યાર બાદ આ રક્ષા સૂત્રને આપણે આપણી જાતને અથવા આપણા પરિવારના કોઈપણ સભ્યને બાંધી શકીએ છીએ. આને અનંત સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Edited By-Monica sahu 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2023 upay - દિવાળી પર ધન લક્ષ્મીને બોલાવવા કરો આ 3 ખાસ ઉપાય