Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dharo Atham 2023- ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Dharo Atham 2023- ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત
, ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (11:21 IST)
Dharo Atham 2023- ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે,  આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.
Dharo Atham 2023
આ વર્ષે ભાદરવા સુદ આઠમ 22 સેપ્ટેમબર 2023 
શુભ મુહુર્ત - 01:35 થી 06:34 વાગ્યે  સાંજે
સમય  - 04 કલાક 59 મિનિટ 
 
અષ્ટમી તિથિ શરૂ  છે -   સેપ્ટેમબર 22, 2023 ના રોજ 01:35 
અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે -  સેપ્ટેમબર 23, 2023 ના રોજ બપોરે 12:17
Dharo Atham 2023

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધરો આઠમ 2023 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા