Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશોત્સવમાં અજમાવો દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 15 ઑગસ્ટ 2019 (16:43 IST)
જો વધારે ઋણ થઈ ગયા હોય અને એને ચૂકવવામાં સમસ્યા આવી રહી હોય તો શ્રીગણેશની આરાધના-ઉપાસના કરવાથી ઋણ ચૂકવવામાં સહાયતા મળે છે. આર્થિક સમૃદ્ધિની હોય કામના કે જોઈએ પ્રચુર સંપદા આ ઉપાયને અજમાવીને જુઓ
 
ગણેશોત્સવમાં કોઈ પણ દિવસ સ્નાન કરી સફે સ કપડા પહેરીને પૂર્વ દિશામાં મોઢું કરેને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડા પાથરીને એના પર અક્ષત એટલે કે ચોખા પર આંકડાના ગણપતિ એટકે કે શ્વેતાર્ક ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ,ચોખા અને મોળીથી પૂજા કરો અને ધૂપ-દીપ કરો. સાથે
ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળથી નીચે લખેલા મંત્રની 5 માળા જપ કરો.
 
અહીં મંત્ર જપો- ॐ નમો વિઘ્નહરાય ગં ગણપતયે નમ:
 
પૂજા પછી આંકડાના ગણપતિ અને મૂંગાની માળા લાલ કપડાની પોટલીમાં બાંધી ગણપતિના મંદિરમાં ગણેશજીના ચરણોમાં રાખી ઘર પર આવો. આ ઉપાય કરવાથી ઋણથી સંકળાયેલી પરેશાનીઓ દૂર થઈ શકે છે. સાથે જ આર્થિક તંગી અને દરિદ્રતાથી છુટકારો મળી શકે છે.

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments