હિંદુ ધર્મમાં વ્રત કરવાના ઘણા પ્રકાર છે જેમાંથી પૂર્ણોપવાસ કરવુ ફાયદાકારી છે. તેમાં તમે હળવુ સૂપ કે ફળનો તાજો રસ પી શકો છો.