Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કયા શેરમાં રોકાણ કરવાથી થશે નફો ?

કયા શેરમાં રોકાણ કરવાથી થશે નફો ?
, ગુરુવાર, 13 ઑક્ટોબર 2011 (14:50 IST)
મોટાભાગે લોકો સમજ્યા વિચાર્યા વગર જ શેરોમાં રોકાણ કરે છે અને મુડી ડૂબી જતા કે નુકશાન થતા પછતાય છે. આવુ ન થાય એ માટે સંપૂર્ણ માર્કેટનું રિસર્ચ કરીને જ શેરમાં રોકાણ કરવુ જોઈએ.

હાલ જે કંપનીઓના શેર ખરીદવાથી ભવિષ્યમાં નફો થઈ શકે તેવી કંપનીઓ છે ઈંફોસિસ, સન ફાર્મા, સિટિક્સ ઈંડસ્ર્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈંડિયા અને લાર્સન એંડ ટુબ્રો વગેરે..

આ કંપનીઓ સતત સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમનુ માર્જીન પણ સારુ છે.

Share this Story:

Follow Webdunia gujarati