Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યાત્રાને સુખદ બનાવશે અને અનહોનીને દૂર કરશે આ ઉપાય

diya
, મંગળવાર, 12 એપ્રિલ 2022 (16:09 IST)
કહેવાય છે કે ખરાબ સમય જણાવીને નહી આવે છે. અનહોની ક્યારે પણ અને ક્યારે પણ થઈ શકે છે. જો ક્યાં યાત્રા પર જવાનો કાર્યક્રમ બની રહ્યા છે. તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જરૂર અજમાવો. તેમનો પાલન કરવાથી તમારી યાત્રા સુખદ હશે. અને અનહોનીથી બચાવ થશે. આવો જાણીએ આ ઉપાયના વિશે. 
 
ગાયત્રી મંત્રનો જાપ કરી તમારી યાત્રા શરૂ કરવી. યાત્રા પર જઈ રહ્યા છો તો ક્યારે પણ મૌસમ કે પ્રકૃતિથી સંકળાયેલી કોઈ પણ વસ્તુ વિશે અપશબ્દ ન કહેવું. યાત્રા પર નિકળવાથી પહેલા જો ઝવેરાત પહેરેલી સુહાગન મહિલા જોવાય કે વાછરડાને દૂધ પીવડાવતી ગાય જોવાય તો આ શુભ સંકેત ગણાય છે. યાત્રા પર નિકળવાથી પહેલા દહીં, દૂધ ઘી ફળ ફૂળ ચોખા સામે આવી જાય તો આ પણ શુભ સંકેત ગણાય છે. યાત્રા પર જતા સમયે ઘરમાં વિરાજમાન શ્રીગણેશને નમક કરવું. સરસવનુ તેલના દીવામાં લવિંગ નાખી ઘરમાં પ્રગટાવો. આવુ કરવાથી વાતાવરણમાં સકારાત્મક આવે છે. ઘરથી નિકળવાથી પહેલા અરીસા જોઈને નિકળો અને દહીંનો સેવન કરી બહાર નિકળો. યાત્રા પર જ્યાં પર રોકાવો છો તો ત્યાં ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને સોવું. યાત્રાના દરમિયાન ત્રણથી પાંચ દિવસ સુધી જ ક્યાં રોકવવા જોઈએ. ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છો તો યાત્રાથી પહેલા હનુમાન મંદિરમાં ચોલા ચઢાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ કંઈ ઉપાસના રહેશે શુભ