Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,

બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,
, બુધવાર, 20 એપ્રિલ 2022 (13:09 IST)
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
* ગરીબને લીલા મગનુ દાન કરો. મગનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
* બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ.  શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
webdunia
* ગણેશજીને સિંદૂર ચઢાવો.   ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
* બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો.  ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu Dharm - બુધવારે કરો સિંદૂરના આ ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી