Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરના વલ્લભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટ્યો, શ્રમિકો દટાયા, 6ના મોત

bhavnagar accident
, ગુરુવાર, 30 માર્ચ 2023 (15:43 IST)
વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. જેથી અકસ્માત થતા અનેક લોકો દબાયા હતા. આ ટ્રકમાં 12 થી 14 મજૂરો સવાર હતા. એ દરમિયાન દુર્ધટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 6થી લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
webdunia

મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન પશુનો ચારો ભરેલો ટ્રક પલટી મારી જતા ભયંકર અકસ્માત થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Photo - વડોદરા ફતેપુરામાં ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, લારીઓમાં તોડફોડ