Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 મી સપ્ટેમ્બરના રોજ બાપુ એ શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કર્યા.

24 મી સપ્ટેમ્બરના રોજ બાપુ એ શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કર્યા.
, સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (13:07 IST)
ગુજરાતની પ્રજાને ભ્રષ્ટ રાજકારણથી છુટકારો અપાવવા તથા આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની સામે મજબૂત વિકલ્પ આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા વરિષ્ઠ રાજનેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ આજે શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં.
webdunia

હવે 25મી સપ્ટેમ્બરના રોજ બાપુ સોમનાથ મંદિરે દર્શન કરીને વિશાળ રેલી યોજશે તથા ટેકોદારોને સંબોધન કરશે.
webdunia







webdunia



 








Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યાં