Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્નીએ સાસરે જવાની ના પાડી- બોલી મારું પતિ તો..

પત્નીએ સાસરે જવાની ના પાડી- બોલી મારું પતિ તો..
, મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (11:36 IST)
લગ્નના છ વર્ષ પછી એક માણસની પત્ની સાસરે જવા તૈયાર નહી થઈ રહી છે. માણસ ઘણી વાર તેમની પત્નીને સાસરે લેવા ગયો પણ દરેક વાર તેને સાસરે જવાની ના પાડી. 
 
કેસ યૂપીના બનારસનો છે. જ્યાં ઘણીવાર મનાવ્યા પછી પત્નીએ પતિ સાથે સાસરે જવા માટે તૈયાર નથી. જ્યારે તેનાથી પૂછાયું કે શા માટે સાસરે નહી જવા ઈચ્છતી તો તેને જણાવ્યું જે જાણીને દરેક કોઈ ચોકી ગયું. 
 
શહરના જંસા થાના ક્ષેત્રના એક ગામ નિવાસી યુવતીનો લગ્ન છ વર્ષ પહેલા મિર્જામુરાદ થાનાના એક ગામ નિવાસી માણસથી થયું હતું. એ ઘણી વાર પત્નીની વિદાઈ કરવા ગયું પણ તે તેને નપુંસક જણાવીને સાથે આવવાની ના પાડી છે. 
 
ઘણી વાર પંચાયત પછી ઉકેલ નહી નિકળ્યા તો પતિએ રવિવારે જેંસા થાના પહોંચીને પોલીસને જણાવ્યું કે લગ્ન પછી તેમની પત્ની પીયરથી સાસરે નહી આવી છે. 
 
પતિનો કહેવું છે કે પોલીસ તેનો મેડિકલ તપાસ કરાવે. જો તે નપુંસક સિદ્ધ થઈ જાય તો તેને જેલ મોકલી નાખો નહી તો તેમની પત્નીની પીયરથી વિદાઈ કરાવો. પોલીસ તપાસ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલનો જેટલી પર મોટો હુમલો, બોલ્યા ચોકસીના પેરોલ પર હતી જેટલીની પુત્રી