Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલીનો મોટો હુમલો, 10 જવાન શહીદ

breaking news
, બુધવાર, 26 એપ્રિલ 2023 (15:27 IST)
છત્તીસગઢના દંતેવાડામાં એક મોટા નક્સલી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 જવાન શહીદ થયા છે, જ્યારે એક ડ્રાઇવરનું પણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ IED બ્લાસ્ટ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

11 jawans martyred
 
આ દરમિયાન મુખ્યમંત્રી બઘેલે કહ્યુ છે કે નક્સલીઓને કોઈપણ કિમંત પર નહી છોડીએ. 
(વિસ્તૃત માહિતીની પ્રતિક્ષા )

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા આવેલી યુવતીએ 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો