Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મસૂદ અઝહરને કેમ ન મળ્યો ચીનનો સાથ, જાણો કેવી રીતે ભારતે પાક. ને ઘેર્યુ

મસૂદ અઝહરને કેમ ન મળ્યો ચીનનો સાથ, જાણો કેવી રીતે ભારતે પાક. ને ઘેર્યુ
, ગુરુવાર, 2 મે 2019 (11:41 IST)
સંયુક્ત રાષ્ટએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝ્હરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. મસૂદ અઝહરના બચાવમાં દિવાલની જેમ ઉભુ રહેલુ ચીન છેવટે ઘુંટણિયે આવ્યુ.  ચીનના પગલા પાછળ હટતા જ પાકિસ્તાન આ મામલે એકલુ પડી ગયુ અને તેને પણ છેવટે પોતાનુ વલણ બદલવા પર મજબૂર થવુ પડ્યુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather Forecast Today, Cyclone fani News Updates - ઝડપથી ઓડિશા તરફ આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ ફાની, 100થી વધુ ટ્રેનો રદ્દ