Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pakistan- પાકિસ્તાની તાલિબાનએ સેના પર હુમલો કર્યુ 15 જવાનોની મોત આતંકીઓએ 63 સૈનિકોને કર્યુ અપહરણ

Pakistan- પાકિસ્તાની તાલિબાનએ સેના પર હુમલો કર્યુ 15 જવાનોની મોત આતંકીઓએ 63 સૈનિકોને કર્યુ અપહરણ
, મંગળવાર, 13 જુલાઈ 2021 (19:16 IST)
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનસ્વ પ્રાંતમાં સ્થિત કુર્રમમાં તહરીક -એ- તાલિબાનએ પાક સેના પર મોટો હુમલો કર્યુ છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન સાથે 12 થી 15 જવાનોની મોત થઈ ગઈ છે. જ્યારે આ હુમલામાં ઘણા જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમજ પાકિસ્તાન તાલિબાનએ આતંકીઓએ સેનાના 63 જવાનોને અપહરણ પણ કરી લીધુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ સાધ્યો