Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એમ કરૂણાનિધિનીનો નિધન , હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

એમ કરૂણાનિધિનીનો નિધન , હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો
, મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:59 IST)
ડીએમકેનાં સર્વોચ્ચ નેતા કરૂણાનિધિએ  94 વર્ષની જૈફ વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. લાંબી  બિમારી બાદ કરૂણાનિધિએ ચેન્નઈ ખાતેની કાવેરી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમની તબિયત ખુબ જ ગંભીર બની ગઈ હતી. કરૂણાનિધિના નિધનથી રાષ્ટપતિને દુખ અવ્ય્કત કર્યો છે. યૂરિનરી ઈંફેકશનના લીધે થઈ મૌત. કરૂણાનિધિની તબિયત વધારે ખરાબ હોવાના અહેવાલો મળતા જ ગોપાલપુરમમાં તેમના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતાં.
 
ચેન્નઈની કાવેરી હોસ્પિટલની બહાર પણ લોકોની ભારે ભીડ જામી છે. પોલીસને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નનો એટલો શોખ કે એક નહી બે નહી, આ બિલ્ડરની છે 120 પત્નીઓ