Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રેકિંગ ન્યૂઝ - ઈન્દોરના જાણીતા સંત ભૈય્યૂ મહારાજે ખુદને ગોળી મારી

બ્રેકિંગ ન્યૂઝ - ઈન્દોરના જાણીતા સંત ભૈય્યૂ મહારાજે ખુદને ગોળી મારી
, મંગળવાર, 12 જૂન 2018 (14:50 IST)
. એક સનસનીખેજ ઘટનાક્રમમાં ભૈય્યૂ મહારાજે મંગળવારે ખુદને ગોળી મારી લીધી. તેમને ગંભીર હાલતમાં બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે તેમણે પારિવારિક ક્લેશને કારણે ખુદને ગોળી મારી દીધી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન વિષ્ણનો કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર અધિકારીને સરકારની નોટિસ