Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્ર: સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન 2 સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો, 4 પોલીસકર્મી ઘાયલ, 31 લોકોની અટકાયત

Visuals from Ahmednagar
અહેમદનગરઃ , સોમવાર, 15 મે 2023 (09:46 IST)
મહારાષ્ટ્રના અહેમદનગરમાં ગઈકાલે રાત્રે છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પથ્થરમારામાં ઘણી દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું અને 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો સંભાળવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને 31 લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rajkot News - મર્સીડીઝ કારે બાઇક સવારને ટક્કર મારતા મોત