Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ કાશ્મીર : કિશ્તવાડમાં ભીષણ માર્ગ અકસ્માતનો શિકાર થયા ક્રૂજર વાહન, 7 લોકોના મોત

jammu kashmir
જમ્મુ કાશ્મીર , બુધવાર, 24 મે 2023 (10:36 IST)
કિશ્તવાડમાં ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્ય આ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ છે.  મળતી માહિતી મુજબ ડંગદુરુ પાવર પ્રોજેક્ટ માં એક ક્રૂજર માર્ગ અકસ્માતનો શિકાર થયુ છે.  આ વાહન પરિયોજનાના શ્રમિકોંબે લઈ જઈ રહ્યુ હતુ. બચાવ અભિયાન ચાલુ છે. 

 આ ઘટના પર ડીસી કિશ્તવારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું. "પકલ દુલ પ્રોજેક્ટના એક ક્રુઝર વાહનને કિશ્તવાડમાં અકસ્માત થયો હતો, જેમાં 10 લોકો સવાર હતા, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે," 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એ કેચ જેણે CSKને 10 વી વાર અપાવી ફાઈનલની ટિકિટ, ધોનીને પણ નહોતો થયો વિશ્વાસ