Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 નિર્દોષ લોકો જીવતા બળી ગયા, સિલિન્ડરમાંથી આગ લાગી

3 નિર્દોષ લોકો જીવતા બળી ગયા, સિલિન્ડરમાંથી આગ લાગી
, ગુરુવાર, 21 માર્ચ 2024 (12:52 IST)
રાજસ્થાનના જયપુરમાં મોટી દુર્ઘટના
સિલિન્ડર આગમાં 5 લોકોના મોત
મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ છે

Jaipur news- રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મકાનમાં લાગેલી આગમાં 5 લોકોના કરૂણ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સૌથી પહેલા ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી, ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે.

Edited By- Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઝોમેટોની ‘શુદ્ધ શાકાહારી ફ્લીટ’ શું છે, ડિલિવરી બૉય્ઝના યુનિફોર્મનો વિવાદ શું છે