Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિધ્ધ ગોષ્ઠ

સિધ્ધ ગોષ્ઠ

કલ્યાણી દેશમુખ

, રવિવાર, 3 જૂન 2007 (10:21 IST)
વિદ્વાનો સાથેના વાર્તાલાપનાં રૂપમાં આ એક લાંબી રચના છે. સિધ્ધ ગોષ્ઠમાં મહાપુરુષોએ કરેલા સવાલોના જવાબ ગુરુ નાનકજીએ આપ્યા છે.

- સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.

આ વાણી દ્વારા નાનકજીએ કહ્યું છે કે - મહાપુરુષો પોતાના આત્માની શોધમાં સંસારથી ભાગીને પર્વત પર જઇને બેસી જશે તો આ સંસારમાં ભટકેલા લોકોને માર્ગ કોણ બતાવશે.

તેમને હઠ નો વિરોઘ કરીને બોધગમ્ય તર્ક આપ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati