Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાબરવાણી

બાબરવાણી

કલ્યાણી દેશમુખ

, રવિવાર, 3 જૂન 2007 (10:21 IST)
ગુરુજી વિદેશ યાત્રાથી જ્યારે પરત ફર્યા ત્યારે બાબરે ભારત પર આક્રમણ કર્યું હતું. બાબરના અત્યાચારોના એ પ્રત્યક્ષ સાક્ષી હતા. બાબરના અત્યાચારો જોઈને તેમનું કવિ હૃદય પીગળી ગયું હતુ.

ગુરૂજીએ ઈશ્વરને કહ્યું કે શુ તને આટલુ બઘુ જોઈને પણ દયા નથી આવતી? બાબરના અત્યાચારો જોઈને ગુરૂજીએ બાબરવાણી ની રચના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati