Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્યનુ વૃશ્ચિકમાં ગોચર.. જાણો કોણ થશે માલામાલ અને કોને માટે છે અશુભ

સૂર્યનુ વૃશ્ચિકમાં ગોચર.. જાણો કોણ થશે માલામાલ અને કોને માટે છે અશુભ
, શુક્રવાર, 16 નવેમ્બર 2018 (13:42 IST)
ગ્રહોના રાજા સૂર્ય આ સમયે તુલા રાશિમાં છે અને 17 નવેમ્બર 2018ના રોજ શનિવારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.  સૂર્યંના  ગોચરનો બધી રાશિઓ પર ખૂબ પ્રભાવ પડવાનો છે.  જે રાશિઓને અત્યાર સુધી સૂર્યના અશુભ પરિણામોને સહન કરવુ પડ્યુ હતુ એ રાશિના જાતકોને હવે રાહત મળશે અને તે શુભ ફળ મળશે.   સૂર્ય વૃશ્ચિક રાશિમં 17 ડિસેમ્બર સુધી રહેશે.   હિન્દુ ધર્મમા સૂર્ય એ ગ્રહ છે જે માનવ જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે.   સૂર્યના ગોચરથી કઈ રાશિઓના દિવસ પલટવાના છે અને કોણ માલામાલ થવાનુ છે અને કંઈ રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમારા ઘરની સામે હશે આ 5 વસ્તુ તો થશો બરબાદ