Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાળ રાંધતા સમયે તેમાં ઠંડુ પાણી કેમ ન નાખવુ જોઈએ

દાળ રાંધતા સમયે તેમાં ઠંડુ પાણી કેમ ન નાખવુ જોઈએ
, ગુરુવાર, 14 માર્ચ 2024 (13:20 IST)
તુવેરની દાક, ભાત, ચટણી, દહીં અને બટાકાનુ શાક કેટલુ પરફેક્ટ લંચ છે ન - તુવેરની દાળ દરેક ઘરમાં વધારેપણુ બને જ છે. કોઈને મસાલા વાળી દાળ ભાવે છે તો કોઈ ઓછા મસાલાની કોઈ માત્ર હીંગ, જીરા 
અને ઘીથી વધારેલી દાળ પસંદ કરે છે.  પણ એક ભૂલ તમારી દાળનુ સ્વાદ ખરાબ કરી શકે છે. માત્ર તુવેર નહી પણ કોઈ પણ શાક બનાવતા સમયે ઠંડા પાણીના પ્રયોગથી બચવા જોઈએ આ સ્વાદ અને 
પોષનને બગાડી નાખે છે. 
 
શું છે દાળ રાંધવાનુ સાઈંસ 
દાળ કઠણ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી બને છે. રાંધતા સમયે તેમાં પરિવર્તન હોય છે જે ન માત્ર દાળને નરમ બનાવે છે પણ તેને પચવા યોગ્ય બનાવે છે અને તેના પોષક તત્વ વધારે સરળતાથી મળે છે ભોજન 
 
બનાવતા સમયે જ્યારે અમે પાણી નાખીએ છે તો તે સ્ટાર્ચ અને પ્રોટીનને તોડે છે. તેનાથી દાળ નરમ થાય છે અને તેનો ટેક્સચર બદલે છે. તેની સાથે જ સ્વાદમાં પણ અંતર આવે છે. 
 
દાળ રાંધતા સમયે ઠંડુ પાણી કેમ ન નાખવુ જોઈએ 
ઠંડા પાણી દાળનુ સ્વાદને બગાડવાની સાથે ઘણી બધી વસ્તુઓને પ્રભાવિત કરે છે. આ જ કારણ છે કે તમારી દાળ સ્વાદિષ્ટ નથી બને છે. ઠંડુ પાણી નાખવાથી દાળ આ રીતે ખરાબ થઈ શકે છે. 
 
દાળ રાંધતા સમય લાગે છે 
પહેલાથી રાંધેલી દાળમાં ઠંડુ પાણી નાખવાથી તેનો તાપમાન ઓછુ થઈ જાય છે જેનાથી રાંધવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તેના કારણે દાળ ગળવામાં વધારે સમય લાગે છે ઘણી વાર જ્યારે દાળ કાચી-પાકી રહી જાય છે તે આ કારણે જ થાય છે. 
 
સ્વાદ બદલી જાય છે 
જ્યારે તમે દાળને ધીમી આંચ પર સતત રાંધો છો, ત્યારે તેના પ્રોટીન અને ફાઈબર સ્વાદને ઉંડાણ આપે છે. ઠંડુ પાણી ઉમેરવાથી ગરમ તાપમાન ઠંડુ થાય છે અને આ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. આ માંથી
 
 કચાશ રહે છે. દાળ પર વધુ ફીણ આવવા લાગે છે અને સ્વાદ બદલી જાય છે. 
 
ગરમ પાણીનો ઉપયોગ કરો-
પ્રેશર કૂકરમાં કઠોળ ઉમેરતી વખતે, ઘણીવાર થોડું વધારે પાણી ઉમેરો. આ સાથે, તમારે જરૂર પડ્યે ઠંડા પાણીનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. જો દાળ રાંધતી વખતે વધારાની લાગે
 
જો પાણીની જરૂર હોય તો પહેલા પાણી ગરમ કરો અને પછી દાળમાં ઉમેરો. આનાથી રાંધવાની પ્રક્રિયામાં વિક્ષેપ નહીં પડે અને દાળની રચના અને સ્વાદ પણ અકબંધ રહેશે.

 
દાળને રાંધવા માટે દાળમાં ધીમે ધીમે પાણી ઉમેરો
 
 
તમારે યાદ રાખવાની બીજી વાત એ છે કે પાણીને સંપૂર્ણપણે રેડવું નહીં. વધારાનું પાણી ઉમેરતી વખતે, રાંધવાના તાપમાનને જાળવી રાખવા અને દાળને બગડતી અટકાવવા માટે 
 
ધીમે ધીમે અને ઓછી માત્રામાં ઉમેરો. એકસાથે વધુ પાણી ઉમેરવાથી દાળ પાતળી થઈ જશે અને સ્વાદ બગડી જશે.
 
દાળને સતત ઉકાળો-
દાળમાં પાણી ઉમેરતી વખતે ફ્લેમ વધારશો નહીં. તેને ધીમી આંચ પર રાખો, પાણી ઉમેરો અને સતત ઉકાળો. 

Edited By-Monica sahu 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhujangasana- ભુજંગાસન ની રીત અને જાણો 10 ફાયદા