Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વૃદ્ધાવસ્થાથી દૂર રાખશે કાજૂ- વાંચો હેરાન કરતા ફાયદા

વૃદ્ધાવસ્થાથી દૂર રાખશે કાજૂ- વાંચો  હેરાન કરતા ફાયદા
, બુધવાર, 15 માર્ચ 2017 (04:56 IST)
કાજૂને અમે ઘણા રીતે ઉપયોગ કરીએ છે. સૂકા મેવામાં આ ખૂબ લોકપ્રિય છે. પણ તેમના ઘણા ફાયસા પણ છે જે અમે ચોકાવે છે. કાજૂ ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે . આયુર્વેદિક ચિકિત્સક તેના જણાવી રહ્યા છે ફાયદા. 
આ છે કાજૂના ફાયદા
1. કાજૂ ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. ચેહરા પર કરચલીઓ નહી પડે છે. કાજૂમાં આયુર્વેદમાં જેનેરિક રસાયનના રીતે જાણીએ છે. આથી આ શરીરને જવાન રાખે છે. 
 
2. કાજૂ ખાવાથી યાદશક્તિ પણ તેજ હોય છે. તેમાં પેટેશિયમ, મેગ્લેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. જેને જ્લ્દી ભૂલવાનો રોગ હોય તેને રોજ કાજૂ ખાવું જોઈએ. 
 
3. કાજૂમાં કેલ્શિયમ પણ હોય છે. આ હાડકાઓને મજબૂત કરે છે. કાજૂ રોજ ખાવાથી સાંધાનો દુખાવો નહી હોય છે. તે સિવાય શરીરની નબળાઈને પણ ઠીક કરે છે. 
 
4. કાજૂ રોજ ખાવાથી દાંત અને મસૂડા પણ મજબૂત હોય છે. તેમાં રહેલ રસાયન દાંતોને ખરવાથી રોકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફેશિયલ યોગ વિશે ખબર છે તમને , કરચલીઓ થશે હમેશા માટે દૂર