Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Homeopathy Day- વિશ્વ હોમ્યોપેથી દિવસ ક્યારે ઉજવાય છે

homeopathy
, સોમવાર, 10 એપ્રિલ 2023 (12:56 IST)
World Homeopathy Day 2023:તાજેતરમાં ચિકિત્સા પ્રણાલીઓ રોગની રોકથામ અને ઉપચાર માટે તમારા દાર્શનિક દ્ર્ષ્ટિકોણમાં ભિન્ન હોય છે. અમે ઘણી વાર દુવિધામાં રહીએ છે કે અમે સારવાર માટે શું ચયન કરવુ- આયુર્વેદિક, એલોપેથી કે હોમિયોપેથી ઉપચાર. 18મી સદીમાં ભારતમાં આવ્યુ હોમિયોપેથી આજે પૂર્ણ રીત ભારતીય સંસ્કૃતિમાં આત્મસાત થઈ ગયો છે. જેમ જેમ હોમિયોપેથીના તેનો વ્યાપ વધી રહ્યો છે, લોકોનો તેમાં વિશ્વાસ પણ વધી રહ્યો છે. આજે વિશ્વના ઘણા દેશોમાં હોમિયોપેથીની સારવાર કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં હોમિયોપેથીનું મહત્વ અને દવાની દુનિયામાં તેનું યોગદાન આને ચિહ્નિત કરવા માટે, વિશ્વ હોમિયોપેથી દિવસ વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
 
દવાની દુનિયામાં હોમિયોપેથીના યોગદાનને યાદ કરવા દર વર્ષે 10મી એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ (World Homoeopathy Day) મનાવવામાં આવે છે. હોમિયોપેથીના સ્થાપક, જર્મન ચિકિત્સક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે.10 એપ્રિલ, 1755 ના રોજ પેરિસમાં જન્મેલા, હેનેમેન એક વખાણાયેલા વૈજ્ઞાનિક, મહાન વિદ્વાન અને ભાષાશાસ્ત્રી હતા જેમણે હોમિયોપેથીના ઉપયોગ દ્વારા લોકોને સાજા કરવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. 2 જુલાઈ, 1843 ના રોજ તેમનું અવસાન થયું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Helath Tips - શેકેલું જીરું ખાવાથી કબજિયાત સહિતની આ બીમારીઓ પર કરી શકશો કંટ્રોલ, જાણો ક્યારે ખાવું જોઈએ ?