Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hanuman Jayanti 2023: બજરંગબલીને ચોલા ચઢાવતા સમયે આ વસ્તુઓના રાખવુ ધ્યાન જાણો સાચી વિધિ

Hanuman
, રવિવાર, 2 એપ્રિલ 2023 (18:22 IST)
Hanuman Jayanti 2023: દરેક વર્ષની રીતે આ વર્ષે પણ એપ્રિલ મહીનામાં હનુમાન જયંતી ધૂમધામથી ઉજવાશે. આ વખતે હનુમાન જયંતી 6 એપ્રિલને ઉજવાઈ રહી છે. આ પવુત્ર દિવસે હનુમાનજીની પૂજા કરાય છે. તેણે વિધિ-વિધાનની સાથે સિંદૂરનુ ચોલા ચઢવાય આવે છે. આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
 
રામના ભક્ત પવનના પુત્ર હનુમાનજીના અમર્યાદિત આશીર્વાદ.
 
હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને ચોલા ચઢાવવાનું વિશેષ માહાત્મ્ય છે. ભગવાનને વસ્ત્રો અર્પણ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ચાલો તમને જણાવીએ
 
બજરંગબલીને ચોલા અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેની યોગ્ય વિધિ વિશે.
 
હવે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે હનુમાનજીને ખૂબ જ પસંદ હોય છે અને તેમને ચોલા ચઢાવતી વખતે આ વસ્તુઓને બિલકુલ ન ભૂલવી જોઈએ. સિંદૂર, અત્તર, ચમેલીનુ તેલ લાલ કપડાની લંગોટ અને જનેઉ હનુમાનજી ખૂબ જ પસંદ છે. ચોલા અર્પણ કરતી વખતે ભગવાનની પૂજા સામગ્રીમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.
 
હનુમાનજીને ચોલા અર્પણ કરતા પહેલા સંકલ્પ લો. પછી શ્રી ગણેશનું સ્મરણ કરો. આ પછી ભગવાન શ્રી રામનું ધ્યાન કરતી વખતે હનુમાનજીના ચરણોમાં ફૂલ ચઢાવો. આ ધ્યાન રાખો કે બજરંગબલીને સ્નાન કરાવ્યા પછી જ તેમને ચાદર ચઢાવો. પગથી શરૂ કરીને હાથ અને મોંમાં આચમન કરતી વખતે માથા પર જળ ચઢાવો.
 
બજરંગબલીને સ્નાન કરાવ્યા પછી સિંદૂર-તેલ-અત્તર લગાવો અને તેમને ચાદર ચઢાવો. ચોલા અર્પણ કર્યા પછી બજરંગબલીને લાલ લંગોટ અને જનોઈ અર્પણ કરવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Good friday 2023- ગુડ ફ્રાઈડે જાણો આ દિવસનું મહત્વ અને શા માટે ઉજવાય છે