Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધીને કારણે બિહારના ગયા માં લોકોને પિંડદાન કરવામાં તકલીફ પડી રહી છે

નોટબંધીને કારણે બિહારના ગયા માં લોકોને પિંડદાન કરવામાં તકલીફ  પડી રહી છે
, મંગળવાર, 15 નવેમ્બર 2016 (12:20 IST)
- અસમ-ગોવાહાટીમાં બે જુદા જુદા સ્થાનો પર નાળામાં વહેતા મળ્યા 500 અને 1000ના નોટ. લોકો નોટ શોધવા માટે  ટૂટી પડ્યા પણ એક પણ નોટ સહી સલામત ન મળી. 
 
- તમિલનાડુ - વેલ્લોઅરના જલકાંડેશ્વર મંદિરમાં લોકોને મનમુકીને 500 અને 1000 રૂપિયાના નોટ ચઢાવ્યા. મંદિરને એક દિવસમાં 44 લાખ રૂપિયાની ભેટ મળી. 
 
- તેલંગાનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો 2 હજારની નકલી નોટ ચલાવી રહ્યા હતા. 
 
- બિહારના ગયામાં નોટબંધીને કારણે લોકોને પિંડદાન કરવામાં તકલીફ પડી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંદી - પરિસ્થિતિ નોર્મલ કરવા માટે સરકારે છેડી 'જંગ'