Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાશ્તામાં ખાશો ઈડલી તો દિવસભર રહેશે આરામ, જાણો આવું શા માટે?

નાશ્તામાં ખાશો ઈડલી તો દિવસભર રહેશે આરામ, જાણો આવું શા માટે?

મોનિકા સાહૂ

, રવિવાર, 15 એપ્રિલ 2018 (00:09 IST)
ઈડલીમાં આમ તો સાઉથ ઈંડિયન ડિશ છે પણ આજકાલ વધારેપણું લોકો નાશ્તામાં ઈડલી ખાવી પસંદ કરે છે અને આ કારણે એ બહુ લાઈટ એટલે કે હળવું ભોજન હોય છે આવો જાણી તમને જણાવીએ કે નાશ્તામાં ઈડલી ખાવાના ફાયદા વિશે. 
- અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને વિટામિસ પણ હોય છે. 
- વાષ્પમાં રાંધવાથી ઈડલીમાં કેલોરી પણ બહુ જ ઓછી હોય છે. 
- ઈડલી સરળતાથી પચી પણ જાય છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ નહી હોય છે. 
- બ્લ્ડ પ્રેશરને જોતા પણ ઈડલી ખાવી ફાયદાકારી હોય છે. 
- એક મધ્યમ સાઈજની ઈડલીમાં 2 ગ્રામ ફાઈબર અને 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Morning Bath- સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા-