Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું
, સોમવાર, 4 જૂન 2018 (06:49 IST)
અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ સ્વાદિષ્ટ અને તીખી બને છે. સાથે જ તેમાં ઘણા એવા તત્વ હોય છે. જેનો સેવન સીમિત માત્રામાં કરાય તો તેનાથી શરીરથી ઘણા રોગ મૂળથી ખત્મ થઈ જાય છે. આવો જાણીએ કાળી મરીના સેવનથી શરીરમાં શું લાભ હોય છે. ALSO READ: જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન
 
નવશેકા પાણીથી સવારે કાળી મરી ખાવાથી ચમત્કારિક ફાયદો થાય છે 
ALSO READ: ભોજનમાં તડકો કે વઘાર લગાવો, આરોગ્યના આ 5 ફાયદા મેળવો
કાળી મરીમાં એવા તત્વ હોય છે. તે સિવાય તેમાં એંટી ઓક્સીડેંટના પણ ગુણ હોય છે. જેના સેવન નિયમિત રૂપથી કરવાથી શરીરમાં બની રહ્યા કેંસર સેલ્સ નાશ થઈ જાય છે. 
ALSO READ: ઠંડી-ઠંડી બરફના આ પ્રયોગ તો અત્યાર સુધી ખબર જ ન હતા
રોજ સવારે નાશ્તા કર્યા પછી બે કાળી મરી ખાઈને એક ગિલાસ નવશેકું પાણી પીવાથી શરીરના મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે. જે શરીરથી બિનજરૂરી ચરબી દૂર કરી વજન ને કંટ્રોલ કરે છે. 
 
રોજ સવારે ખાલી પેટ એક ચમચી મધમાં બે કાળી મરી વાટીને મિક્સ કરી સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી શરીર ઘણા રોગો અને ઈંફેક્શનથી બચ્યું રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેબદુનિયા રેસીપી- રીંગણાના ક્રિસ્પી ચટપટા ભજીયા