Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shivaji maharaj છત્રપતિ શિવાજી વિશે 10 વાક્ય

Shivaji Maharaj
, બુધવાર, 27 માર્ચ 2024 (11:48 IST)
1. સારી સંગઠન શક્તિ- શિવાજીએ વેચાયેલા મરાઠાઓને એક્ત્ર કરી તેમની શક્તિને એકજુટ કરી એક મહાન મરાઠા રાજ્યની સ્થાપના કરી. 
 
2. વીર સૈનિક શિવાજી જેવા વીર ભારત દેશમાં બહુ ઓછા થયા છે. આજે પણ તેમની વીરતાની વાર્તાઓ લોકોના ઉત્સાહને વધારે છે. 
 
3. મહાબા માર્ગદર્શક શિવાજીએ મુગ્લોના રાજ્યમાં હિંદ્ય સામ્રાજ્ય સ્થાપિત કરનારા એક માત્ર રાજા હતા. તેણે માત્ર મરાઠાઓને જ નહી પણ બધા ભારતવાસીઓને પણ નવી દિશા બતાવી. 
 
4. આજ્ઞાકારી પુત્ર અને શિષ્ય કહેવાતા શિવાજી તેમની માતાની દરેક આજ્ઞાનો પાલન કરતા હતા. 
 
6. તેમનો જન્મ 6 એપ્રિલ 1627ના દુર્ગમાં થયો હતો. 
 
7. શિવાજીની પત્નીનું નામ સાઈબાઈ હતું.
 
8. માત્ર 18 વર્ષની ઉંમરે, તેમણે મરાઠા સેનાની રચના કરીને સ્વતંત્ર મરાઠા રાજ્ય બનાવવાનું શરૂ કર્યું.
 
9. 1674માં તેમને છત્રપતિનું બિરુદ આપવામાં આવ્યું હતું.
 
10. શિવાજી મહારાજનું મૃત્યુ 1680માં થયું હતું.

edited By-Monica sahu 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Fast recipe- મિક્સ ફ્રૂટ સ્મૂધી