Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ganesh Chaturthi- જાણો ગણપતિ સ્થાપના પૂજા વિધિ

ganesh chaturthi decoration
, મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (09:44 IST)
Ganesh sthapana Vidhi- ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે. 
 
- આ વ્રતમાં આવાહ્ન, પ્રતિષ્ઠાપન, આસન સમર્પણ, દીપ દર્શન વગેરે દ્વારા ગણેશ પૂજા કરવી જોઈએ. 
- પૂજામાં દુર્વાનો સમાવેશ જરૂર કરો. 
- ગણેશજીના વિવિધ નામો સાથે તેમની આરાધના કરવી જોઈએ. 
- નૈવૈદ્યના રૂપમાં પાંચ લાડુ મુકો 
- આ દિવસે રાત્રે ચન્દ્રમાં તરફ ન જોવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેને જોવાથી જૂઠ્ઠાપણાનાં આરોપોનો સામમો કરવો પડે છે. 
- જો રાતના સમયે ચન્દ્રમાં દેખાય જાય તો તેની શાંતિ માટે પૂજા કરાવવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂલથી ચાંદ જોવાઈ જાય તો જરૂર કરવુ આ ઉપાય અને મંત્ર જપ