Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિકર્ણિકાની શૂટિંગના સમયે કંગના રનૌતના પગમાં ઈજા...

મણિકર્ણિકાની શૂટિંગના સમયે કંગના રનૌતના પગમાં ઈજા...
, ગુરુવાર, 23 નવેમ્બર 2017 (14:36 IST)
કંગના રનૌતના ઘાયલ થવાની ખબર છે. કહેવાઈ રહ્યું છે કે મણિકર્ણિકા- દ કવીન ઑફ ઝાંસીના સ્ટંટ સીનના સમયે કંગનાની સાથે આ ઘટના થઈ છે. જણાવી રહ્યું છે કે આ સ્ટંટ સીનના સમયે કંગનાના પગમાં ખૂબ ઈજા આવી છે. અત્યારે કંગના વ્હીલ ચેયર પર છે. 
 
કંગના જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં ફિલ્મની ફિલ્મના તે સીકવેંસની શૂટિંગ કરે રહી હતી જ્યારે રાણી લક્ષ્મીબાઈએ  તેમના દીકરા દામોદર રાવને પીઠથી બાંધીને 40 ફીટ ઉંચી દીવારથી ઘોડાની પીઠ પર છલાંગ લગાવી નાખે છે. કંગનાની આ સીનની શૂટિંગ કરી રહી હતી જે યોગ્ય રીતે ન થઈ શકી. બાળકને બચાવવાના 
ચક્કરમાં કંગનાનો પગ ઈજાગ્રસ્ત થઈ ગયું. એક્સ-રે રીપોર્ટમાં લિગામેટ ફ્રેકચરની વાત કહેવાય છે. અત્યારે ડાકટરોએ તેને એક વીક આરામ કરવાની સલાહ 
 
આપી છે. આ વાત સારી છે કે શૂટિંગનો કામ પૂરો થઈ ગયું છે અને હવે આગળનો શેડયૂલ ડિસેમ્

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Photos- શાહિદ કપૂરે તેની અસલી રાણી મીરા રાજપૂત સાથે બતાવ્યો રોયલ અંદાજ