Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશીમાં ગંગાનું પાણી લીલું કેમ થઈ ગયું છે?

કાશીમાં ગંગાનું પાણી લીલું કેમ થઈ ગયું છે?
, સોમવાર, 7 જૂન 2021 (13:31 IST)
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલીક જગ્યાએ ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
વિશ્વનાથ કૉરિડોર માટેનું પ્લૅટફૉર્મ બનાવવાથી ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
સ્થાનિકોનું કહેવું છે કે ગંગાનદીમાં આવું તેમણે જીવનમાં ક્યારેય જોયું નથી. તેમને ડર છે કે ગંગા ક્યાંક નાળું ના બની રહે.
 
અહીં મણિકર્ણિકા ઘાટની બાજુમાં આવેલા વિશ્વનાથ કૉરિડોરનું પ્લૅટફૉર્મ ગંગાની અંદર બનાવાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વૅક્સિન : નરેન્દ્ર મોદી સરકારનો ડિસેમ્બર સુધીમાં બધા જ વયસ્કોને રસીનો વાયદો, પણ આંકડા ઊભી કરે છે શંકા - રિયાલિટી ચેક