Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોલેનાથને પ્રસન્ન કરવા આ રીતે કરો શિવપૂજા

ભોલેનાથને પ્રસન્ન કરવા આ રીતે કરો શિવપૂજા
, સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (15:55 IST)
આજે હુ આપને બતાવી રહી છુ શિવ પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો વિશે.. મિત્રો દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાથી અનેક જન્મોનું ફળ પ્રાપ્ત થાય છે.  જો વિધિવિધાનથી પૂજન કરવામાં આવે તો ચોક્કસ જ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ શિવ પૂજન કરતી વખતે કેટલાક નિયમો વિશે..  


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિવરાત્રી પર ઘરે લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ