Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ganesh Mantra: આ મંત્રોના જાપ, બધી પરેશાનીઓ થશે દૂર અને વરસશે ભગવાન ગણેશની કૃપા

ganesh mantra in gujarati
, બુધવાર, 14 જૂન 2023 (15:58 IST)
Ganesh mantra- બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવા માટે સમર્પિત થાય છે. આ દિવસે વ્રત રાખવા અને પૂજા કરવાથી ભગવાન ગણેશની  ખાસ કૃપા મળે છે. કહેવાય છે કે સુખકર્તા, દુખહર્તા ભગવાન શ્રી ગણેશ ભક્તોના બધા કષ્ટ અને પરેશાની દૂર કરનારા છે. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની 
 
શરૂઆતથી પહેલા શ્રી ગણેશનો આહ્વાન કરાય છે. ધાર્મિક માન્યતા છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન ગણેશજીની પૂજા કરાય તો જીવનની બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ બધી સમસ્યાઓનો 
 
ઉકેલ થઈ જાય છે. તેથી જો તમે કોઈ પરેશાનીમાં છો તો, બુધવારે પૂજાના સિવાય ભગવાન ગનેશના કેટલક મંત્રોનો પણ જાપ કરવો. આવો જાણીએ તે મંત્રોના વિશે, જેનો બુધવારના દિવસે જાપ કરવાથી તમારી 
 
બધી પરેશાનીઓ દૂર થઈ જશે. 
 
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: 
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
 
ગણેશ મંત્ર ગુજરાતી
ॐ ગણ ગણપતેય નમો નમઃ
 
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રદોષ વ્રત - ભગવાન શિવના કરી લો આ ઉપાય, તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે.