Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો શુક્રવારે ન કરશો આ કામ

લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો શુક્રવારે ન કરશો આ કામ
, શુક્રવાર, 24 જુલાઈ 2020 (08:06 IST)
હિન્દુ ધર્મમાં, લક્ષ્‍મીજીને સંપત્તિની દેવી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યાં લક્ષ્‍મી રહે છે તે ઘરમાં ક્યારેય અછત રહેતી નથી. તેથી હંમેશા લોકો મા લક્ષ્મીનેપ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. હિંદુ ધર્મમાં એક એવી પણ માન્યતા છે કે અઠવાડિયાના દરેક દિવસો કોઈ ખાસ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમાં આપણે શુક્રવારે લક્ષ્‍મીજીની પૂજા કરીએ છીએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nag Panchami 2020: આ રીતે નાગ પંચમીનું વ્રત કરવાથી ધનસમૃદ્ધિનું થશે આગમન, જાણો વ્રત વિધિ અને મુહૂર્ત