Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લગાવશો આવી તસ્વીર તો ક્યારેય પૈસાની કમી નહી આવે

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (11:31 IST)
ઘરમાં સજાવવા માટે આપણે અનેક પ્રકારની તસ્વીરો લગાવીએ છીએ જે અનેક વાર આપણા જીવન પર નકારાત્મક પ્રભાવ નાખે છે.  બીજી બાજુ તમે વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં તસ્વીર લગાવશો તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે અને ઘરમાં ખુશહાલી આવશે.  વાસ્તુશાત્ર મુજબ ઘરમાં હંસની તસ્વીર લગાવવાથી પૈસાની કમી નથી થતી. આવી જ અનેક વાતો વાસ્તુશાસ્ત્રમાં બતાવી છે.  જેને માનવાથી તમને ફાયદો જ ફાયદો થશે. 
 
- વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દેવી દેવતાઓના ચિત્રોને લગાવવાથી બધી પરેશાનીઓ દૂર થય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. 
 
-  ઘરમાં સમુદ્ર કિનારે દોડતા 8 ઘોડાની ફોટો લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. 
 
- ઘરની બેઠકમાં હંસની મોટી તસ્વીર લગાવવી સારુ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસની કમી રહેતી નથી. 
 
- પર્વત કે ઉડતા પક્ષીઓનો ચુત્ર લગાવવુ જોઈએ. આવી તસ્વીરોથી વિચારોમાં સકારાત્મકતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. 
 
- રસોઈઘરમાં ફળ અને શાકભાજીના ચિત્ર લગાવવાથી ઘરમાં બરકત કાયમ રહેશે. 

સંબંધિત સમાચાર

ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા, ચારેય કોંગ્રેસીને ટીકિટ આપી

ગાંધીનગરના કલોલ તાલુકાની કેનાલમાં બે મહિલા અને ત્રણ પુરુષ ડૂબ્યા

યુનેસ્કોએ ગુજરાતના ગરબાને નવી ઓળખ આપી, અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર આપ્યું

ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત, ધડાકાભેર અથડાતા 3ના મૃત્યુ

કાળઝાળ ગરમી, હવે આકરો લાગશે! હિટવેવની આગાહી

23 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

હોળીની રાત્રે અજમાવો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય, આખુ વર્ષ રહેશે બરકત

22 માર્ચનુ રાશિફળ - આજે આ 5 રાશીઓ પર લક્ષ્મી રહેશે મેહરબાન

21 માર્ચનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

Surya Grahan 2024 - 50 વર્ષ પછી લાગી રહ્યુ છે લાંબુ સૂર્ય ગ્રહણ, જાણો શુ છે ખાસ

આગળનો લેખ
Show comments