Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિમલા મરચાના લાભ જાણીને ચોંકી જશો

શિમલા મરચા ડીએનએ ને કૉર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેંસર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે.

Webdunia
શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (18:34 IST)
1. શરીરના મટૈબલિજમ વધારે- આ શરીરમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડના લેવલને ઓછુ કરે છે. જેથી કેલોરીને બર્ન કરવામાં મદદ મળે છે. 
 
2. એંટીઆક્સીડેંટ - શરીરમાં ફ્રી રેડિક્લસ હોવાને કારણે લોહીની નાડીઓને નુકશાન પહોચે છે. શિમલા મરચામાં વિટામિન સી હોય છે.  જે કે પાવરફુલ એંટીઅક્સીડેંટ છે. આ એંટીઅક્સીડેંટ શરીરને હાર્ટ અટૈક ,ઓસ્ટીપોરોસિસ ,અસ્થમા ,અને મોતિયાબિંદ સામે લડવામાં મદદ કરે છે. 
 
3. કેંસરથી બચાવ - આ ડીએનએ ને કૉર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેંસર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. 
 
4. દુખાવો  દૂર કરે- એમાં એક એવુ તત્વ મળે છે જે કહેવાય  છે કે એ દુખાવાને ત્વચાની સ્પાઈન કાર્ડ સુધી જતા અટકાવે છે. આ પ્રભાવશાળી રીતે દાદ,નાડીના દુખાવા વગેરેમાં પ્રયોગ કરાય છે. 
 
5. શક્તિ વધારે- એમાં વિટામિન સી હોય છે. આથી આ વાઈટ સેલને ઈંફેકશનથી લડવા ઉતેજ્જિત કરે છે . આથી ઈમ્યુન  સિસ્ટમ મજબૂત રહે છે. સાથે શિમલા મરચા શ્વાસ સંબંધી સમસ્યા જેમ કે ફેફસાંના ઈંફેકશન અસ્થમા વગેરેથી બચાવ કરે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

આગળનો લેખ
Show comments