Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદના મૌસમમાં આહારમાં કરો આ ફેરફાર, બ્લ્ડ પ્રેશર રહેશે નાર્મલ

Webdunia
સોમવાર, 27 ઑગસ્ટ 2018 (07:32 IST)
વરસાદના મૌસમમા હમેશા મને કરે છે કે કઈક તળેલો ખાઈએ પણ આવું ભોજન કરવાથી શરીરમાં મીઠુંનો સ્તર વધી જાય છે. જેના કારણે બ્લ્ડ પ્રેશર વધવા લાગે છે. પરિણામ શરીરની ધમનિઓમાં સંકુચન થવાના કારણે શરીરમાં લોહીના સ્લોટસ બનવાનો ખતરો બન્યું રહે છે. તેથી જાણી નિયમિત આહારમાં કઈક જરૂરી ફેરફાર કરી વરસાદ અને શિયાળાના મૌસમમાં બ્લ્ડ પ્રેશરને કેવી રીતે સામાન્ય રાખી શકાય છે. 
બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ 
ઉચ્ચ રક્તચાપના દર્દીઓને આ મૌસમમાં એવો આહરા લેવું જોઈએ જેમાં મીઠુંની માત્રા ઓછી હોય. જેથી શરીરમાં સોડિયમનો સ્તર સામાન્ય રહે છે. 
 
તાજા ફળ અને લીલી શાકભાજી નિયમિત રૂપથી રક્તચાપના દએદીઓ માટે લાભદાયક છે. કઠોળનો ઓછું વસાવાળું  ભોજન આ મૌસમમાં ઉપયુક્ત હોય છે. 
 
શિયાળાના મૌસમમાં ચિકનાઈવાળા ભોજનનો સેવન કરી શકાય છે. ઉચ્ચ રક્તચાપના દર્દીઓ માટે આ હનિકારક ગણાય છે. તૈલીય ભોજનથી દૂરી તેમના માટે લાભદાયક છે. 
 
ઉચ્ચ રક્તચાપના દર્દીઓને મિઠાઈ અને મટનથી દૂર રાખવી જોઈએ. પણ ઈ ઈચ્છે તો કોલેટ્રોલ ફ્રી દૂધ પી શકે છે. 
 
બદામ અને અખરોટને તેમના નિયમિત આહારમાં શામેલ કરવું. દરરોજ ઓછામાં ઓછું 5 થી 4 અખરોટ ખાવી તેમાં ઓમેગા 3 એસિડ રક્તચાપને સામાન્ય કરવામાં લાભદાયક છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

આગળનો લેખ
Show comments