Webdunia - Bharat's app for daily news and videos

Install App

'વો કૌન થી'માં એશ્વર્યાની જગ્યા હવે બિપાશા બસુ

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (11:33 IST)
બૉલીવુડની બોલ્ડ અભિનેત્રી અને બંગા૰ઈ બાલા બિપાશા બાસુ સુપરહિટ 'વો કૌન થી'ના રીમેકમાં કામ કરતી નજર આવી શકે છે. 
 
વર્ષ 1964માં પ્રદર્શિત સુપરહિટ ફિલ્મ 'વો કૌન થી'નો રીમેક બનાઈ રહ્યું છે. ચર્ચા હતી કે એશ્વર્યા રાય ફિલ્મના રીમેકમાં કામ કરશે પણ વાત નહી બની. હવે કહેવાઈ રહ્યું છે કે 'વો કૌન થી'નો રીમેક બિપાશા બસુની સાથે બનશે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની શૂટિંગ 10 ઓક્ટોબરથી શરૂ થશે. 
 
ફિલ્મની સ્ટોરીમાં આ સમયે ઘણા ફેરફારકર્યા છે. ફિલ્મમાં બિપાશાની સાથે આ વખતે અર્જુન એન કપૂર ફિલ્મોમાં એક્ટિગની પારી શરૂ કરશે. અર્જુનની એક ફેમસ પ્રોડ્યૂસર છે અને તેને પ્રેરણા અરોડાની સાથે ઘણી ફિલ્મ બનાવી છે. 
 
'વો કૌન થી'માં મનોજ કુમાર અને સાધનાનો લીડ તોલ કર્યું હતું. એનએન સિપ્પીના પ્રોડક્શનમાં બની આ ફિલ્મને રાજ ખોસલાએ નિર્દેશિત કર્યો હતું. 
 

સંબંધિત સમાચાર

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

15 એપ્રિલનું રાશિફળ - આજે આ લોકોને માં દુર્ગાની કૃપાથી અચાનક થશે લાભ

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

શુ તમને પેશાબમાં થઈ રહી છે બળતરા, 5 લક્ષણ દેખાતા જ અપનાવો આ 3 ઉપાય, નહી તો તમારી કિડની સડી જશે

આગળનો લેખ
Show comments