Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
સિંહ-લગ્‍ન અને દાંપત્ય જીવન
સિંહ રાશીની વ્‍યક્તિ પ્રેમી સ્‍વભાવના અને બીજાને પ્રસન્‍ન રાખે છે. તેઓ સારા પતિ હોય છે. તેમની સગાઇ કે લગ્ન એક વખત ફોક થાય છે. તેમનો ભાગ્યોદય લગ્ન બાદ થાય છે. તેઓ વ્‍યવહારમાં કઠોર હોય છે, ક્રોધ જલ્દી આવે છે. તેઓ ક્રોધમાં પ્રિય વ્‍યક્તિનું પણ અહિત કરી લે છે. તેમાં તેઓ લગભગ પાગલ થઇ જાય છે. તેમના જીવન સાથીએ સહન કરવું પડે છે. તેઓ અંદરથી ભાવુક હોય છે.

રાશી ફલાદેશ