Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ

bhadrasana

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ
, બુધવાર, 14 જૂન 2017 (14:24 IST)
ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે. 
Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ... 
webdunia
ભદ્રાસન વિધિ- આસન પાથરી બેસી જાઓ. ડાબા પગ અ ઘૂંટણથી વળીને ઉપસ્થ અને ગુદાના મધ્યના ડાબા ભાગમાં અને જમણા પગ વળીને એડીના સાઈડના જમણા ભાગમાં આવી રીતે રાખો કે બન્ને પગના તળિયા એકબીજાને લાગ્યા રહે.  આ સ્થિતિને રેચક કહે છે.રેચક કરતા બન્ને હાથ સામે જમીન પર રાખી. ધીમે-ધીમે શરીરને ઉપર ઉઠાવો અને બન્ને પંજા પર આરીતે બેસવું કે શરીરનો વજન એડીના મધ્ય ભાગ પર આવે.ધ્યાન રાખો કે આંગળીવાળો વાળો ભાગ છૂટો રહે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surprising Secrets of Guys - છોકરાઓ આ વાત છોકરીઓને બતાવતા નથી